Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૪: લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના બધા સભ્યો તેમજ જૈન સંસ્કાર સ્કૂલ પરિવારનું સ્વામી વાત્સલ્ય, તા. ૨૫-૧ ના સવારે ૧૧:૩૦ થી બપોરના ૨:૩૦ વાગ્યા સુધી સંઘમાતા હેમલતાબા શૈક્ષણિક સંકુલ, સાતરસ્તા પાસે, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
સ્થાનકવાસી જૈન મોટા સંઘની મિટિંગ તથા લોકાગચ્છ કુંવરજી પક્ષની જ્ઞાતિ 'સેવા' મંડળના સભ્યો તથા લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના બહેનોના સેવા મંડળની સામૂહિક સામાયિક આયોજન તા. ૨૫-૧ના સવારે ૧૧ થી ૧૨ વાગ્યા દરમ્યાન કરવામાં આવ્યું છે. મિટિંગ તથા સામાયિક પછી સ્વામી વાત્સલ્ય તા. ૨૫-૧ના સવારે ૧૧ થી બપોરના ૨:૩૦ સુધી સંઘમાતા હેમલતાબા શૈક્ષણિક સંકુલ, સાત રસ્તા, જામનગરમાં રાખલ છે તેમ લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિ, વાડીની કમિટી-જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial