Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લાના તીર્થધામ પ્રાચીન નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરે સોમયજ્ઞનું આયોજન થયું હતું. વિદ્વાન ભૂદેવો દ્વારા આ વિશેષ સોમયજ્ઞનું સમગ્ર સૃષ્ટિના કલ્યાણ અર્થે આયોજન થયું હતું. જેમાં બીડું હોમવાના સમયે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial