Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીઈઆઈઆર પોર્ટલથી મદદથી શોધી કઢાયાઃ
જામજોધપુર પંથકમાં વસવાટ કરતા આઠ આસામીએ પોતાના મોબાઈલ ગુમ થઈ ગયાની પોલીસને જાણ કરી હતી. પીઆઈ એ.એસ. રબારીની સૂચનાથી સ્ટાફ દ્વારા સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી ઉપરોકત ફોનની તપાસ કરાઈ રહી હતી. જેમાં રૂ।.૧૦૧૪૭૭ની કિંમતના ઉપરોક્ત તમામ આઠ મોબાઈલ પરત મેળવવામાં સફળતા મળ્યા પછી મૂળ માલિકોને પોલીસે આ મોબાઈલ પરત કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial