Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૫ જાન્યુઆરીએ
જામનગર તા. ૨૨: જામનગરની જૈન સંસ્કાર સ્કૂલના બાળકો તથા વાલીઓ માટે ૨૫-૧-૨૬ના સવારે ૧૧:૩૦ વાગ્યે સ્કૂલ પૂર્ણ થયા પછી સંઘમાતા સંકુલ, સાત રસ્તા પાસે, સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના તમામ સભ્યોનું પણ સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું છે.
સામૂહિક સામાયિક
તા. ૨૫-૧-૨૬ના સંઘમાતા સંકુલમાં સવારે ૧૧ થી ૧૨ સુધી સેવા સંસ્થાની સામુહિક સામાયિક યોજાશે. તેમજ જ્ઞાતિની બહેનોના સેવા મંડળની બહેનો માટે સવારે ૧૧ થી ૧૨ સામુહિક સામાયિક યોજાશે. ત્યાર પછી ભોજન સમારંભ યોજાશે.
મિટિંગના સ્થળમાં ફેરફાર
સ્થાનકવાસી જૈન મોટા સંઘની મિટિંગ જે વરીયાના ડેલામાં જયસુખલાલ મનસુખલાલ વાલજી શાહ ઉપાશ્રયમાં યોજાનાર હતી તે હવે તા. ૨૫-૧-૨૬ના સવારે ૧૧ થી ૧૨ સુધી સંઘમાતા સંકુલમાં યોજાશે. ત્યાર પછી તેમના માટે પણ સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial