Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપ ના નેતા ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયાઃ
ખંભાળીયા તા. ૨૩: યુ.પી.માં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંંદજી પર તંત્ર દ્વારા થયેલા અત્યાચાર અંગે આપ પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે શંકરાચાર્ય જેવા પૂજનીય વ્યક્તિ પર થયેલા આવા અત્યાચાર એ ભાજપ દ્વારા હિન્દુ સમાજ તથા સનાતન ધર્મનું અપમાન છે. હિન્દુ સમાજ તથા આપ પાર્ટી શંકરાચાર્ય પરના હૂમલાના સમર્થનમાં નથી તથા ભાજપ હિન્દુત્વનું નામ લઈ સરકારી તંત્ર દ્વારા હિંસા અને દબાણ કરતું હોવાની પણ ટીકા ઈશુદાને કરીને શંકરાચાર્યના અપમાન માટે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial