Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માછીમારોની મિટિંગમાં નિર્ણયઃ
સલાયા તા. રરઃ સલાયામાં માછીમારોની મિટિંગ યોજાઈ હતી. જેમાં ઘણાં સમયથી પેન્ડીંગ પ્રશ્નોનો ઉકેલ આવતો ન હોય, ફીશીંગ બંધનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મિટિંગમાં મત્સ્ય ઉદ્યોગના નવા કાયદા અંગે રાહત આપવા, બોટોના લાયસન્સ રીન્યુ કરવાની માગણી કરવામાં આવી હતી. સલાયાના માછીમારોની આજથી ફીશીંગમાં નવી બોટો જશે નહીં. માછીમારી બંધ રહેશે તો મોટા પ્રમાણમાં આર્થિક નુક્સાન થઈ શકે છે, જેની સીધી અસર માછીમારોના પરિવારો, વેપારીઓને પણ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial