Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખરાબ હવામાનના કારણે
જામનગર તા. ૨૯ઃ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરના શિખર ઉપર ગઈકાલે અડધી કાઠીએ ધ્વજા ફરકાવાઈ હતી. ખરાબ હવામાનના કારણે આમ કરવાની ફરજ પડી હતી.
કમોસમી વરસાદની આગાહી વચ્ચે વાતાવરણ બદલાયું છે. તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે, જ્યારે જગત મંદિરના શિખર ઉપર દરરોજ છ વખત ધ્વજા ચઢાવવામાં આવે છે, પરંતુ ગઈકાલે ખરાબ તાપમાનના કારણે અને તેજ ગતિએ ફૂંકાતા પવનના કારણે મંદિરના શિખર ઉપર અડધી કાઠીએ ધ્વજા ચઢાવાઈ હતી.
દ્વારકાના ત્રિવેદી પરિવારના યુવાનો ૧પ૦ ફૂટની ઊંચાઈએ દરરોજ ધ્વજા ચઢાવવાનું કામ કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial