Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

અમદાવાદઃ (જામનગરના વતની) અશ્વિનભાઈ બાબુલાલ પારેખ (ઉ.વ.૭૨) (પી.ડબલ્યુ.ડી.-જામનગર) તે હિનાબેનના પતિ, વિધી રિશીત વોરા, સિદ્ધાર્થના પિતા, સ્વ. નલિનકાંત, પ્રવિણચંદ્ર, જગદીશભાઈ, સ્વ. રંજનબેન પારેખ, સ્વ. ડો. ભારતીબેન ડી. શેઠના ભાઈ, સ્વ. ચંપાબેન કેશવાલાલ ધોળકીયાના જમાઈ તા. ૩૦-૧-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા. ૨-૨ ના સોમવારે સવારે ૮ થી ૧૦ સેરેનીટી સ્પેસ, વિશ્વાસ સિટી - ૯, જગતપુર રોડ, ગોતા, અમદાવાદમાં રાખવામાં આવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh