Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૮: જય જલિયાણ મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા માતૃદિવસના અનુસંધાને સભ્ય બેહનો માટે માતૃવંદના અને આંબા મનોરથ, પ્રસાદીનંુ આયોજન તા. ૧૧-૫ને સવારે ૧૧ વાગ્યે શ્રીનાથજી હવેલી, રામેશ્વરચોક, જામનગરમાં કરવામાં આવ્યું છે. જે બહેનોને સંતાનમાં એકમાત્ર દીકરી હોય તેમના માટે વિશિષ્ટ માતૃવંદના રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial