Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીગલ એઈડમાંથી વકીલ રોકાયા હતાઃ
જામનગર તા. રઃ જામનગરના એક આસામી સામે રૂ.દોઢ લાખના ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસમાં લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સીલના વકીલ ફાળવાયા હતા. તેઓની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના દિલી૫સિંહ મહાવીરસિંહ જાડેજા નામના આસામીએ દિવ્યેશ હમીરભાઈ વારોતરીયા સામે અદાલતમાં રૂ.દોઢ લાખના ચેક પરતની રાવ કરી હતી.
આ કેસમાં આરોપીએ વકીલ આપવા માટે અરજી કરતા લીગલ સર્વિસ ઓથોરીટીમાંથી વકીલ ભાવેશ જવાણીની નિયુક્તિ કરાઈ હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial