Advertisement
Author: નોબત સમાચાર

જામનગરનો યુવાન સાયકલના માધ્યમથી ચારધામની યાત્રા કરશે

આજે સિદ્ધનાથ મહાદેવ મંદિરથી પ્રારંભઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ જામનગરના ભોઈવાડાની છીપરી ફરીમાં રહેતા પરેશ હરકિશનભાઈ આશાવર સાયકલના માધ્યમથી બાર જ્યોતિર્લિંગ, અમરનાથ તથા અયોધ્યાની યાત્રા કરશે. તા. પ-પ-ર૦રપ ને સોમવારના રાત્રે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન સિદ્ધનાથ મહાદેવ મંદિરેથી યાત્રા માટે પ્રસ્થાન કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરતા ભોઈ યુવાન પરેશભાઈ કચ્છ માતા મઢે પગપાળા તથા ચોટીલામાં અસંખ્યવાર સાયકલ યાત્રા કરી ચૂક્યા છે. હિન્દુ રાષ્ટ્ર માટે પરેશભાઈ સાયકલ યાત્રા કરે છે. ધર્મપ્રેમી જનતાને આ તકે ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh