Advertisement
Author: નોબત સમાચાર

ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથીઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

સર્વ૫ક્ષિય બેઠકમાં અપાઈ વિસ્તૃત જાણકારીઃ ૧૦૦ આતંકી માર્યા ગયા હોવાની માહિતી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૮: સર્વપક્ષિય બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે, ઓપરેશન સિંદૂર હજુ ખતમ થયું નથી. ઓપરેશન સિંદૂર હજુ યથાવત્ હોવાની સાથે ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલામાં ૧૦૦ આતંકી માર્યા ગયા હોવાની માહિતી આપી હોવાનું મીડિયા અહેવાલો જણાવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh