Advertisement
Author: નોબત સમાચાર

ક્રાન્તિકારી રાષ્ટ્રીય સંતશ્રી સંજયમુનિ મહારાજનું જામનગરમાં આગમન

પહલગામ આતંકી હૂમલાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: વિશ્વ વિખ્યાત ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત શ્રી સંજયમુનિ મહારાજ જામનગરમાં ૫ધારેલ છે. તેમણે નાકોદા દાદાની આરતી કરી અને ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતાં.

આ કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને મહારાજશ્રીના આશીર્વચન મેળવ્યા હતાં.

પહેલગામમાં થયેલા આતંકી હૂમલામાં અનેક યાત્રિકોના મૃત્યુ થયા હતાં.

આ દિવંગતોને મહારાજ સાહેબે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને વર્તમાનમાં ચાલતા વર્ષીતપના તપસ્વીઓને પણ આશીર્વાદ પાઠવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh