ચિરવિદાય

મૂળ ઓખાના - હાલ રાજકોટ નિવાસી બાબુલાલ ચત્રભૂજ ભાયાણી (મે. જ્યંતીલાલ ચત્રભૂજ એન્ડ  કાું.વાળા) (ઉ.વ. ૯૦), તે સ્વ. કાંતિલાલ, સ્વ. ચુનિલાલ, સ્વ. જ્યંતીલાલના ભાઈ તેમજ સ્વ.  જગદીશભાઈ, સુભાષભાઈ, અનિલભાઈ, અશ્વિનભાઈ, મીરાબેન મૃગેન્દ્રભાઈ ગાંધી, હેમલતાબેન  ગોવિંદભાઈ ભાતેલીયાના કાકા અને રાહુલ, હરીન, હર્ષિતના દાદા તા. ર૮-૪-ર૦રપ ના શ્રીજીચરણ  પામેલ છે.

close
Ank Bandh