Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૃષ્ણજન્મોત્સવ ઉજવવાની તડામાર તૈયારીઃ
શ્રીકૃષ્ણ જન્મોત્સવને હવે ગણતરીના દિવસો બાકી હોય, ત્યારે યાત્રાધામ દ્વારકામાં દર વર્ષની જેમ લાખો શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના જન્મોત્સવને મનાવવા આવનાર હોય, તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે છપ્પનસીડી સ્વર્ગ દ્વારેથી એન્ટ્રી અને મોક્ષ દ્વારેથી નિકળવાની ગોઠવણ કરવામાં આવી રહી છે. આ સાથે જગતમંદિરના પટાંગણમાં પણ વિશાળ માંડવાઓ નાખવામાં આવ્યા છે તથા મંદિર આસપાસ સુશોભન કાર્ય શરૂ કરાયું છે. જગતમંદિરને કલાત્મક લાઈટીંગથી ડેકોરેશન કામગીરી પણ હાથ ધરાઈ છે, જે ટૂંકમાં પૂર્ણ થતા જગતમંદિર ઝળહળતું કરાશે. તંત્ર દ્વારા વિવિધ સ્તરે તડમારા તૈયારીઓ હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial