Advertisement
Author: નોબત સમાચાર

જાણો ૧૩ ઓગસ્ટ, બુધવાર અને શ્રાવણ વદ ચોથનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૫ - સુર્યાસ્ત : ૭-૧૯

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ વદ-૦૪ :

તા. ૧૩-૦૮-ર૦૨૫, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ગા.૪,

મુસ્લિમ રોજઃ ૧૮, નક્ષત્રઃ ઉત્તર ભાદ્રા,

યોગઃ ધૃતિ, કરણઃ કૌલવ

આજના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી, ધંધાકીય બાબતે આપના મહત્ત્વના કામ ઉકેલાતા જાય. પરંતુ સંયુક્ત ધંધામાં ચિંતા-ઉચાટ રહે. જમીન-મકાન-વાહનની લે-વેચમાં ઉતાવળ કરવી નહીં. આરોગ્ય બાબતે ઋતુગત બીમારીના લીધે પરેશાની રહ્યા કરે. મિત્રવર્ગ, પરિવાર સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. નાણાકિય વ્યવહારમાં સાચવવું પડે.

બાળકની રાશિઃ મીન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh