Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૪ ઓગસ્ટ, ગુરૂવાર અને શ્રાવણ વદ છઠ્ઠનું પંચાંગ

સુર્યોદય : ૬-૨૫ - સુર્યાસ્ત : ૭-૧૯

 

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ વદ-૬ :

તા. ૧૪-૦૮-ર૦૨૫, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ગા.પ,

મુસ્લિમ રોજઃ ૧૯, નક્ષત્રઃ રેવતી,

યોગઃ શૂલ, કરણઃ ગર

તા. ૧૪ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આરોગ્ય સુખાકારી સારી રહે. જુની બીમારીમાં, વારસાગત બીમારીમાં રાહત થતી જાય.  વ્યાવસાયિક બાબતે આપને કામમાં નવી તક મળે. દેશ-પરદેશના કામ, આયાત-નિકાસના કામમાં  સાનુકૂળતા મળી રહે. સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. કૌટુંબિક-પારિવારિક  પ્રશ્નો ઉકેલાતા રાહત જણાય.

બાળકની રાશિઃ મીન ૦૯:૦૬ સુધી પછી મેષ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh