Advertisement
Author: નોબત સમાચાર

રામપરના આસામીનો ચેક પરતના કેસમાં અદાલત દ્વારા ફરમાવાયો છૂટકારો

રૂ:ા.૪,૮૬,૩૫૫નો ચેક પરત ફર્યાનો આક્ષેપઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના રામપર ગામના એક આસામી સામે બેંક દ્વારા અદાલતમાં રૂ:ા.૪, ૮૬,૩૫૫ના ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી નો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગર તાલુકાના રામપરમાં રહેતા ગોવિંદભાઈ વસરામભાઈએ ગુજરાત સ્ટેટ કો.ઓ. એગ્રીકલ્ચર એન્ડ રૂ:રલ ડેવલપમેન્ટ બેંકમાંથી રૂ:ા.૪,૮૬,૩૫૫ની લોન મેળવી હતી. તે લોનની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફર્યાે હતો.

બેંક દ્વારા આ આસામી સામે ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ગોવિંદભાઈને આ કેસમાંથી મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફે વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh