ચિરવિદાય

જામનગર નિવાસી ભાવસાર રમણીકભાઈ જીવરાજભાઈ મલસાતરના પત્ની રેણુકાબેન  રમણીકભાઈ મલસાતર (ઉ.વ.૭૦) તા. ૧૦-૪-૨૬ના શ્રીજી ચરણ પામેલ છે. તે શૈલેષભાઈના  ભાભી, સુનીલભાઈ, ભાવિનભાઈ, મેહુલભાઈના માતા થાય. સદ્ગતનું ઉઠમણું તા. ૧૦-૪  શુક્રવારના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ (સેલર),  તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગરઃ ભૂપતગીરી મોતીગીરી ગોસાઈ (નિવૃત્ત કર્મચારી જે.એમ.સી.) ના પત્ની  સરોજબેન તે નિશાંતગીરી, કેતનગીરીના માતાનું તા. ૯-૪ના અવસાન થયું છે. સદ્ગતની  પ્રાર્થનાસભા તા. ૧૦-૪ના શુક્રવારે સાંજે પ થી ૫:૩૦ દરમ્યાન જલારામ મંદિર, સાધના  કોલોની, રણજીતસાગર રોડ, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગરઃ મચ્છુ કઠીયા સઈ સુથાર દરજી ગોદાવરીબેન જીવણલાલ ટંકારીયા (ઉ.વ.૯૫) તે  જેન્તીભાઈ, હિતેશભાઈ, જીતુભાઈના માતાનું તા. ૯-૪ના અવસાન થયું છે. સદ્ગતની  પ્રાર્થનાસભા અને પિયરપક્ષની સાદડી તા. ૧૦-૪ને શુક્રવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન  પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગર નિવાસી સ્વ. મનસુખભાઈ પ્રાગજીભાઈ રૂપાપરા (ભાવસાર) (સુંદરકાન્ત  લોન્ડ્રીવાળા)ના પત્ની ગં.સ્વ. વિજયાબેન મનસુખભાઈ રૂપાપરા (ઉ.વ.૭૬) તા.  ૮-૪-૨૦૨૬ના શ્રીજી ચરણ પામ્યા છે. તે પરેશભાઈ, મહેશભાઈ, અશોકભાઈ, (સુંદરકાન્ત  લોન્ડ્રી ગ્રુપ)ના માતા થાય. સદ્ગતનું ઉઠમણું તા. ૯-૪-૨૬ને ગુરૂવારના સાંજે ૪ થી ૪:૩૦  દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં  રાખવામાં આવ્યું છે.

close
Ank Bandh