Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુરમાં વકરતો કોલેરા
જામનગર તા. ર૭: જામનગર શહેર પછી ગ્રામ્ય પંથકમાં કોલેરાનો પગપેસારો થયો છે. ગઈકાલે વધુ એક કેસ નોંધાયો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા આનુંગિક કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. જામનગર શહેર-જિલ્લામાં કોલેરા ધીમે ધીમે વ્યાપી રહ્યો છે.
જામનગર શહેરમાં અનેક કેસ નોંધાયા હતાં. આ પછી કોલેરા ગ્રામ્ય વિસ્તારમાં ફેલાયો હતો અને નાઘેડી-લાખાબાવળ તેમજ લાલપુર પંથક વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાઈ રહ્યા છે.
લાલપુરમાં ગઈકાલે વધુ એક કેસ નોંધાયો હતો. આથી આરોગ્ય વિભાગ દ્વારા આનુસંગિક કામગીરી કરવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial