Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ સન્મુખ ઉત્સવ ભોગમાં વિશેષ વ્યંજનો અર્પણ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૧: દ્વારકાધીશ જગતમંદિરમાં મધ્યાહ્ન સમયે ઠાકોરજીને યજ્ઞોપવિત અર્પણ કરાયા પછી ઉત્સવ ભોગ અર્પણ કરાયો હતો, જેમાં ઠાકોરજીને બાલભોગ ઉપરાંત વિશેષતઃ ગોળધાણા, શીરો તથા ગોળપાપડીનો ભોગ અર્પણ કરાયો હતો. સાથે જ ઠાકોરજીની આરતી પણ કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh