Advertisement
Author: નોબત સમાચાર

હરસ, મસા અને ભગંદરના રોગો અંગે નિદાન-ચિકિત્સા સેવા કેમ્પ

સાંઈ મહેશ્વર ચિકિત્સા સેવા મંડળ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: સાંઈ મહેશ્વર ચિકિત્સા સેવા મંડળ દ્વારા હરસ, મસા અને ભગંદર રોગ અંગે નિઃશુલ્ક ચિકિત્સા સેવા કેમ્પ તા. ૩-૮-૨૫ ના સવારે ૧૧ વાગ્યે મંડળનું કાર્યાલય, હેલ્થ વર્લ્ડ આયુર્વેદ, પંચકર્મ અને ગર્ભ સંસ્કાર કેન્દ્ર, બીજા માળે, રૂદ્રાક્ષ કોમ્પ્લેકસ, બિંદીશ લેબોરેટરીની ઉપર, વાલકેશ્વરી નગરી, જામનગરમાં યોજવામાં આવ્યો છે. જેમાં આયુર્વેદ ઔષદ્યિથી સારવાર કરવામાં આવશે. તેમજ સ્વસ્થ જીવનશૈલી અને આહાર-વિહાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે. વધુ માહિતી માટે સેક્રેટરી મોતીલાલ દાસવાણી (મો.૯૪૨૭૫ ૭૪૪૪૧ ) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh