Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાના બાળકો તેમજ મહિલાઓ માટે
જામનગર તા. ર૦: જામનગરના શ્રી ગજાનન ગ્રુપ દ્વારા શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ (જામનગર) ના સહયોગથી ફક્ત નાના બાળકો તેમજ મહિલાઓ માટે અર્બન નવરાત્રિ મહોત્સવ-ર૦રપ નું આયોજન આગામી તા. રર-૯-ર૦રપ થી તા. ૧-૧૦-ર૦રપ સુધી દરરોજ રાત્રે ૯.૩૦ વાગ્યે શ્રી ગજાનન ગ્રાઉન્ડ, પટેલ કોલોની શેરી નં. ૭-એ, રોડ નં. ૪ અને પ ની વચ્ચે, જામનગરમાં કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial