Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેતીકામ માટે સતત ઉપયોગ કરીને
ખંભાળીયા તા. ૧૬ઃ ચોમાસુ અને વરસાદ છતાં ભાણવડ પંથકમાં બળદોને છોડી દેવાનું યથાવત રહ્યું છે, તે શરમજનક કહેવાય.
હાલ ચોમાસુ તથા વરસાદ પૂરતો હોવા છતાં વર્ષોથી ખેડૂતોની ખેતીમાં કામ કરનાર બળદો વૃદ્ધ થતાં ખેડૂતો તેને મુકી દેતા હોવાની પરંપરા યથાવત હોય, તેમ બે વિશાળકાય શીંગડાવાળા બળદોને માલિકે છોડી મુકતા નિરાધાર અને પીવાનું પાણી પણ જે ના શોધી શકે તેવા બે બળદને ભાણવડ શિવ બળદ સેવાશ્રમમાં સ્વયં સેવકોએ પહોંચાડી ખોરાક પાણી આપ્યા હતા. આ રીતે બળદોને છોડવાની માનસિકતાને એ લોકો શરમજનક ગણાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial