Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં શિક્ષકોની ભરતીમાં વિધવા ઉમેદવારોને સૂચના

ખંભાળિયા તા. ૧: રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિક તથા ઉ.મા. વિભાગમાં શિક્ષકોની ભરતીમાં સરકાર દ્વારા તા. ર૩-૪-ર૦રપ ના પત્રથી વિધવા મહિલા ઉમેદવારોને લાભ આપવાનું ઠરાવ્યું હોય, અરજી કર્યા પછી વિધવા થયેલ ઉમેદવારોએ ગાંધીનગર રૂબરૂ આધારો સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરને સમયમર્યાદામાં મળવા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh