Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરના ભંગાર રસ્તાઓઃ ખાડા પૂરવા માંગણી

વાહનચાલકો ભારે મુશ્કેલીમાં:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગર શહેરના લગભગ તમામ માર્ગો ભંગાર હાલતમાં થઈ ગયા છે. માર્ગો પર અનેક નાના મોટા ખાડા-ગાબડાં પડી ગયા છે. પવનચક્કીથી દિ.પ્લોટના ઓશવાળ હોસ્પિટલ ચોક સુધીનો રસ્તો ખૂબજ બિસ્માર થઈ ગયેલો છે. જેથી રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વાહનોને નાના-મોટા નુકસાન થાય છે, અકસ્માતો થાય છે. આ રસ્તાઓ તાકિદે રીપેર કરવા અને ખાડાઓ પુરવા યુવા દલિત સમાજના પ્રમુખ ચેતનભાઈ ભાંભીએ માંગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh