Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાંબાબંદરઃ ભગવાનજી જેઠાલાલ બારાઈ (ઉ.વ. ૮૧), તે સ્વ. કિશોરભાઈ, સ્વ. ધીરજલાલ, મુકેશભાઈ, મધુબેન પ્રવિણકુમાર કોટકના પિતા તથા સ્વ. ત્રિકમદાસ જેઠાલાલ, પ્રભુદાસ જેઠાલાલના નાનાભાઈનું તા. ૩૦-૪-ર૦રપ ના અવસાન થયેલ છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ર-પ-ર૦રપ ના સાંજે ૪ થી ૪.૩૦ વાગ્યા દરમિયાન ભાઈઓ તથા બહેનો માટે લોહાણા મહાજન વાડી, લાંબાબંદરમાં રાખવામાં આવી છે.
જામનગર નિવાસી હરેશભાઈ એસ. છાપીયા (ઉ.વ. ૭પ), તે રેખાબેન છાપીયાના પતિ તથા નીરજભાઈ, સંદીપભાઈના પિતા તથા ભરતભાઈ, દિલીપભાઈ છાપીયાના ભાઈનું તા. ૧-પ-ર૦રપ ના અવસાન થયેલ છે. સદ્ગતની અંતિમયાત્રા તા. ૧-પ-ર૦રપ, ગુરૂવારના સાંજે ૪ કલાકે તેમના નિવાસસ્થાન એ-૪, વિઝન ટાવર્સ, જામનગરથી નીકળશે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ર-પ-ર૦રપ, શુક્રવારના સાંજે પ થી પ.૩૦ દરમિયાન ઓશવાળ સેન્ટર, કેશવ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, જામનગરમાં રાખવામાં આવી છે.