Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયામાં યોજાયો ૧૧૭મો નેત્ર નિદાન કેમ્પ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: ભાટીયામાં કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૧૭ મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. તેમાં ૧૩૧ દર્દીઓએ લાભ લીધો હતો. ૪૬ દર્દીઓને ઓપરેશનની જરૂર હોવાથી રાજકોટ હોસ્પિટલમાં ઓપરેશન કરાવી વિના મૂલ્યે નેત્રમણી બેસાડી આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ડાડુભાઈ, દેવેન લાલ, વિનુભાઈ, સાગર ઝાલા, જીવનભાઈ વગેરેએ સેવા આપી હતી અને સંચાલન કિશોરભાઈ દતાણી દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh