Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૯ઃ જામનગરના રિટેલ વેપારી મહામંડળ દ્વારા સર્વે જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈ-બહેનોને રાહત દરે જમ્બો સાઈઝના, એ-વન ક્વોલિટીના ચોપડાનું વિતરણ ગણેશ કાર્ડ, માધવ દર્શન કોમ્પલેક્ષ, લાલબંગલા રોડ, જૈન દેરાસર સામે કરવામાં આવશે. તેનો લાભ લેવા સંસ્થાના પ્રમુખ શશિકાંત મશરૃએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial