Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રસ્ટીઓ મંદિરની અંદર જ દુકાનો ચલાવે છે, તેથી
દ્વારકા તા. ૨૬: સુપ્રસિદ્ધ નાગેશ્વર જ્યોતિર્લિંગ મહાદેવ મંદિરની પાસે પક્ષીઓ માટે ચણ તથા પ્રસાદનું વેચાણ બંધ કરાવવા સામે સ્થાનિક ગ્રામજન આશાભાઈ રામભાઈએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે.
મામલતદારે અહીં વેચાણ કરવાની મનાઈ ફરમાવી છે. જ્યારે મંદિરના ટ્રસ્ટીઓ હાલ મંદિરની અંદર જ દુકાનો, પ્રસાદઘર અને પૈસાના કાઉન્ટરો ચલાવે જ છે. ટ્રસ્ટના બે પૂજારી અને તેમના પરિવાર દ્વારા સરકારી મિલકતમાં દુકાનો ચલાવે છે, ત્યારે સ્થાનિક ગ્રામજનોને ચણ-પ્રસાદના વેચાણની મનાઈ કરવામાં આવી છે, જેથી તેમણે પણ વેચાણ કરવાની મંજુરી આપવા માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial