Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અત્યારે અરજીઓ કરવાનો સમય છે ?: અદાલત લાલઘૂમ
નવી દિલ્હી તા. ૧: સુપ્રિમ કોર્ટ પહલગામ આતંકી હુમલાના સંદર્ભે થયેલી એક અરજી સાંભળવાનો ઈન્કાર કરીને અરજદારની ઝાટકણી કાઢી હોવાનું જાણવા મળે છે. મિડીયા અહેવાલો મુજબ અદાલતે સખ્ત નારાજગી દર્શાવીને કહ્યું હતું કે અત્યારે અરજીઓનો સમય નથી. અદાલતે કહ્યું કે આપણે કાંઈ સુરક્ષા વિશેષજ્ઞો નથી અને આવી અરજીઓ કરીને સેનાનું મનોબળ ન તોડવું જોઈએ. ઉલ્લેખનિય છે કે, પહલગામ હુમલાની તપાસ રિટાયર્ડ જજોની નિગરાનીમાં કરાવવાની માંગણી કરતી પીઆઈએલ દાખલ થઈ હતી, જે અદાલતે ફગાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial