Advertisement
Author: નોબત સમાચાર

કાનાલુસ-પોરબંદર ટ્રેન તા. ૨૬-૧- ૨૬ થી તા. ૨૮-૨-૨૬ સુધી આંશિક રદ

ફુટ ઓવરબ્રિજ-પ્લેટફોર્મ નિર્માણ કાર્યના કારણે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેન તા. ૨૮-૨-૨૬ સુધી આંશિક રીતે રદ કરવામાં આવી છે. કાનાલુસ રેલવે સ્ટેશન પર નવા ફુટ ઓવરબ્રિજ અને પ્લેટફોર્મ નિર્માણ કાર્યના કારણે તા. ૨૬-૧-૨૬ થી તા. ૨૮-૨-૨૬ સુધી પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. ૫૯૨૦૬ પોરબંદર-કાનાલુસ પોરબંદરથી ગોપ સુધી જ દોડશે. એટલે કે ગોપ-કાનાલુસ વચ્ચે આ ટ્રેન રદ રહેશે. તેવી જ રીતે વળતા આ ટ્રેન ગોપથી જ રવાના થશે. એટલે કે કાનાલુસ ગોપ વચ્ચે ટ્રેન રદ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh