Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૭ એપ્રિલ, મંગળવાર અને ચૈત્ર વદ પાંચમનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૬ - સુર્યાસ્ત : ૭-૦૩

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૦૫ :

તા. ૦૭-૦૪-ર૦૨૬, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૬,

મુસ્લિમ રોજઃ ૧૮, નક્ષત્રઃ જ્યેષ્ઠા,

યોગઃ વ્યતિપાત, કરણઃ ગર

 

તા. ૦૭ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકિય બાબતે આપની આવકમાં વધારો થતો જણાય. ખર્ચ ઘટતા બચત કરી  શકો. જુની ઉઘરાણીના નાણા છૂટા થતા લાભ જણાય. વ્યાયસાયિક કામકાજમાં ન ધારેલી  સાનુકૂળતા-સફળતા મળી રહે. ઉપરીવર્ગ, સહકાર્યવર્ગ,નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર  મળી રહે. કુટુંબ પરિવાર, મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસ થાય.

બાળકની રાશિઃ વૃશ્ચિક ૨૯:૫૪ સુધી પછી ધન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh