Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ સરોજબેન નરેન્દ્રભાઈ મપારા (ઉ.વ.૭૫) તે એડવોકેટ નરેન્દ્રભાઈ ધરમશીભાઈ મપારાના પત્ની, એડિશનલ ડિસ્ટ્રીકટ જજ, વિવેક મપારા, એડવોકેટ દેવલ મપારાના માતા, ધારાબેન વિવેક મપારાના સાસુ, દુરવા વિવેકના દાદી, રાધિકા દેવલ મપારાના નાની, એડવોકેટ અનિલ કોઠારીના બેન, એડવોકેટ સ્વ. ચમનલાલ કોઠારીના પુત્રી તા. ૨૫-૧-૨૬ના શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૬-૧-૨૬ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામા આવેલ છે.
જામનગરઃ તરૂણકુમાર દત્તાણી (ઉ.વ.૫૬, ભાટીયાવાળા) તે સ્વ. વલ્લભદાસ કુરજીભાઈ દત્તાણીના પુત્ર, વનિતાબેનના પતિ, શ્યામના પિતા, દમયંતીબેન નરેન્દ્રકુમાર વિઠલાણી, જયેશભાઈના ભાઈનું તા. ૨૫-૧-૨૬ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા અને સસરાપક્ષની સાદડી તા. ૨૬-૧-૨૬ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગર નિવાસી (મૂળ ધ્રાફાના વતની) સ્વ. પોપટલાલ વાઘજી દોશીના પુત્ર દિલીપભાઈ દોશી (ઉ.વ.૭૨) તે હર્ષિદાબેનના પતિ, સ્વ. કિશોરભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. સતિષભાઈ, સ્વ. દિપકભાઈના ભાઈ, વૈશાલી, મિતલ, શ્રદ્ધાના પિતા, કાર્તિકકુમાર, અંકિતકુમાર, પ્રશાંતકુમારના સસરા, સ્વ. જયચંદ તલકશી ફોફરીયાના જમાઈ તા. ૨૨-૧-૨૬ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૪-૧-૨૬ના શનિવારે સવારે ૧૦ વાગ્યે લીમડાવાળા ઉપાશ્રય, મોટી પોસ્ટઓફિસ પાસે, ચાંદી બજાર, જામનગરમાં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.