Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આજે સેન્ટ્રલ બેંક નજીકની
જામનગર તા. ૨૧: જામનગર સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર પાસે ઝંડુ ભટ્ટની ગલીમાં શ્રી ગુંસાઈજીના ૨૫ માં બેઠકજીમાં આજે તા. ૨૧-૭-૨૫, સોમવાર, અષાઢ વદ ૧૧ ના ખારેકના હિંડોળાની ઝાંખી છે. દર્શનનો સમય સાંજે ૬ થી ૮ વાગ્યા દરમિયાન રહેશે. તેમ મુખ્યાજી હાર્દિકભાઈ તથા કુલદિપભાઈએ સર્વે વૈષ્ણવોને દર્શન-ઝાંખીનો લાભ લેવા જણાવાયું છેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial