Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬ જામનગરમાં દિવ્યાંગ મહિલા નર્મદાબેન પરમારના સ્વરોજગારીના સાધનો જેમ કે ઝુલા, ચકરડી, જમ્પીંગ, બે બેટરી જપ્ત કરવામાં આવતા તેમણે મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી અન્ય ધંધાર્થીઓ પાસેથી ભ્રષ્ટાચારથી રકમ મેળવી ધંધા કરવાની છુટ આપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યા છે. આ પ્રકરણમાં તપાસ કરી કડક કાર્યવાહી કરવા ઉચ્ચ ધોરણે માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial