Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની રોઝી હાઈસ્કૂલમાં પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરની રોઝી હાઈસ્કૂલમાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી જુમાભાઈ ખફી, અબરારભાઈ ગજિયા, રાશિદભાઈ ચાકી, યાકુબભાઈ જુવેરિયા ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમની શરૂઆત કુરઆન શરીફની તિલાવત અને ભગવદ્-ગીતાના શ્લોકથી કરવામાં આવેલ હતી. તેમાં શાળાના મેનેજીંગ ડિરેક્ટર ઝુબેદાબેન ખીરા, હારૂન ખીરા, વકીલ કુરેશી, મ. રેહાન ખીરા તથા અગ્રણી હાજીજુમાભાઈ ખફીએ આતંકવાદને વખોડી કાઢ્યો હતો. શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh