ચિરવિદાય

જામનગરઃ ચંદુભા દાનુભા જાડેજા (કોઠા ભાડુકીયા)નું અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા.  ૩૧-૧-૨૬ના સાંજે ૪ થી ૫ દરમ્યાન ભાઈઓ માટે ઈચ્છેશ્વર મહાદેવ મંદિર, ગાંધીનગર મેઈન રોડ,  જામનગરમાં અને બહેનો માટે તેમના નિવાસ સ્થાન  એ/૧૪, ગાંધીનગર, જામનગરમાં રાખવામાં  આવેલ છે.

જામનગર નિવાસી મધુબેન શેઠ (ઉ.વ.૯૩) તે સ્વ. કિશોરભાઈ મોહનલાલ શેઠના પત્ની, હિમાંશુભાઈ,  લીનાબેન ભાવેશભાઈ મહેતાના માતા, જિજ્ઞાસાબેન, ભાવેશભાઈના સાસુ, સાહસ, ઝીલીના દાદી,  સેવંતીભાઈ, નરેન્દ્રભાઈ, પુષ્પાબેન (રાજકોટ)ના ભાભી, લીલાધર ઠાકરશી વારીયાના પુત્રી તા.  ૨૯-૧-૨૬ના અરિહંતશરણ પામેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩૦-૧-૨૬, શુક્રવારે સાંજે ૪ વાગ્યે  વારીયાના ડેલા ઉપાશ્રય, ગાંધીજીના પૂતળા સામે, ચાંદીબજાર, જામનગરમાં રાખેલ છે.

close
Ank Bandh