Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોરઠિયા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ-જ્ઞાતિજનો દ્વારા
પ્રખર રાષ્ટ્ર ભક્ત ર્માં ભારતીના સપૂત અને છેવાડાના માનવી સુધી બંધારણીય હક્કો અને તેના લાભ પહોંચે તે માટે અવિરત સંઘર્ષ કરીને આજીવન ભેખધારી પદ્મશ્રી બંધારણીય સમિતિના સભ્ય અને પ્રજાપતિ સમાજના પનોતા ડો રત્નપા કુંભારની ૧૧૬મી જન્મ જયંતી સોરઠીયા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ જ્ઞાતિજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરીને તેઓના જીવન કવનને યાદ કરીને ઉજવવામાં આવી હતી. દરેક સમાજમાં મહાન પુરુષો જન્મતા હોય છે તેઓને અને તેના જીવન કવન દ્વારા ભવિષ્યની પેઢી એનામાંથી પ્રેરણા લઈ રાષ્ટ્ર નિર્માણમાં જોડાય આપણા ભવિષ્ય આપણા વારસાઓને યાદ રાખી રાષ્ટ્ર નિર્માણમાં તેઓનું યોગદાન આપે તેવો ઉદેશ્ય વર્ણવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial