Advertisement
Author: નોબત સમાચાર

પરશુરામ જયંતીની ઉજવણી રદ્દ

                                                                                                                                                                                                      

પહલગામ આતંકી હુમલા સંદર્ભશોભાયાત્રા રદ્:

ખંભાળિયા તા. ર૯: કાશ્મીરના પહલગામમાં બનેલ આતંકવાદી કૃત્યના સંદર્ભમાં ખંભાળિયા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આજે પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન, રેલી, શોભાયાત્રાના કાર્યક્રમો યોજાનાર હતાં, તે રદમાં આવ્યા છે. સાદાઈથી માત્ર પરશુરામજીને મહાઆરતી અને પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજવા નક્કી કર્યું છે. તે મુજબ આજે ર૯/૪ના મંગળવારના સાંજે ૭-૩૦ વાગ્યે રાજ્ય પુરોહિતની વાડી, મોરબી મંદિરમાં મહાઆરતી પરશુરામજીને કરીને પહલગામ મૃતકોને ભૂદેવો સામૂહિક રીતે શ્રદ્ધાંજલી આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh