Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરતી, શિવપૂજા-ઘી ની મહાપૂજા યોજાશેઃ
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ ઈચ્છેશ્વર મહાદેવ મંદિરે આવતીકાલે તા. ૧પ-ર-ર૦ર૬ ના મહાશિવરાત્રિ પર્વની ઉજવણી અંતર્ગત સવારે પ.૩૦ વાગ્યે મંગળા આરતી, ૬ વાગ્યાથી ૧ર વાગ્યા સુધી જળ-દૂધનો અભિષેક, બપોરે ૧ વાગ્યે મહાભોગ તથા આરતી થશે. સાંજે પાંચ વાગ્યાથી રાત્રે ૯.૩૦ વાગ્યા સુધી ઘી ની મહાપૂજાના દર્શન, રાત્રે ૧૦ થી ૧ર વાગ્યા સુધી શિવપૂજા અને ૧ર વાગ્યે મહાઆરતી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial