Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યાઃ
સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ જામનગર દ્વારા વિવિધ શ્રૃંગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરતી શણગાર, દાંડિયા શણગાર, ગરબા શણગાર, પગની પાયલ, નાકની નથ, કાનના ઈયરીંગ, કંદોરો પરંપરાગત પોશાક તથા વેલ પ્લેયર સહિતની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિજેતા બહેનોને પુરસ્કૃત કરી નવાજવામાં આવ્યા હતાં. આ શ્રૃંગાર સ્પર્ધાને સફળ બનાવવા પ્રમુખ નિરૂપમાબેન વાગડિયા, મહામંત્રી નયનાબેન દવે, ખજાનચી હંસાબેન રાવલ તેમજ સમગ્ર ટીમે જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial