Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૧૯ - સુર્યાસ્ત : ૭-૨૮
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૫ :
તા. ૨૯-૦૭-ર૦૨૫, મંંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૯,
મુસ્લિમ રોજઃ ૩, નક્ષત્રઃ ઉત્તર ફાલ્ગુની,
યોગઃ શિવ, કરણઃ બવ
તા. ૨૯-૭ ૨૦૨૫ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યવસાયિક બાબતે કેટલાક મહત્ત્વના કામનો ઉકેલ આવે, તો કેટલાક કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આરોગ્ય બાબતે વારસાગત બીમારીમાં આપે ધ્યાન રાખવું પડે. કૌટુંબિક - પારિવારિક બાબતે પત્ની-સંતાનનો આપને સાથ-સહકાર મળી રહેવા પામે. આપને યાત્રા-પ્રવાસનું આયોજન થવા પામે. ધર્મકાર્ય-શુભકાર્ય થવાથી આનંદ થાય.
બાળકની રાશિઃ કન્યા