Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવદિવાળીના પાવન અવસરે
દ્વારકાધીશના જગતમંદિરમાં દેવદિવાળીના પાવન અવસરે મંદિરમાં આવેલા શ્રી શારદાપીઠ સંચાલિત અષ્ટ પટરાણી મંદિર પરિસરમાં લક્ષ્મીજીના મંદિર સન્મૂખ રંગોળી સાથે અગિયાર હજાર દીવડાઓને પ્રજવલિત કરી વિશેષ રીતે દેવદિવાળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કલાત્મક રંગોળી સાથે દીપમાલા ભાવિકોમાં આસ્થા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. દીપમાલા દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial