Advertisement
Author: નોબત સમાચાર

જોઈને પિચકારી મારવાનું કહ્યા પછી હુમલાના કેસમાં છૂટકારો

ચાર વર્ષ પહેલાંના કેસમાં થઈ મુક્તિઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરના હાથી કોલોની વિસ્તારમાં એક યુવાન પર હુમલો કરવાના કેસમાં આરોપીનો છૂટકારો થયો છે.

જામનગરના હાથી કોલોની વિસ્તારમાં ધાર્મિક કાવ્યા રેસીડેન્સીમાં રહેતા હર્ષ ભૂપેન્દ્રભાઈ સોની ગઈ તા.૪-૧૧-ર૧ના દિને પોતાના પાર્કિંગમાંથી મોટર મૂકી બહાર નીકળતા હતા ત્યારે ઉપરથી ગૌરવ કેતનભાઈ ગોકાણી નામનો શખ્સ થૂંક્યો હતો. આ શખ્સને જોઈને પીચકારી મારવાનું કહેતા બોલાચાલી પછી ગૌરવ ગોકાણીએ હુમલો કર્યાે હતો અને કાનમાં બચકુ ભરી લીધુ હતું. પોલીસે ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રફીક મકવાણા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh