Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જુદી જુદી રકમના ત્રણ ચેક આપ્યા'તાઃ
જામનગર તા. ૨૮: જામનગરના સોપારીના એક વેપારીએ ઉધાર માલ ખરીદી રૂ.૧૬ લાખ ઉપરાંતના ચેક આપનાર વેપારી સામે ચેક પરત ફર્યાની અદાલતમાં ફરિયાદ કરી છે.
જામનગરમાં સોપારીનું વેચાણ કરતા બિપીનભાઈ તુલસીદાસ વિઠ્ઠલાણીની શ્રીરામ ટ્રેડર્સ નામની પેઢીમાંથી વરૂડી સેલ્સ કોર્પોરેશનવાળા કેતન કમલેશભાઈ વડગામાએ રૂ.૧૬૧૪૫૨૨ની સોપારી ખરીદી કેટલાક ચેક આપ્યા હતા. તે ચેક પરત ફરતા બિપીનભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી તરફથી વકીલ નાથાલાલ ઘાડીયા, પરેશ સભાયા, હીરેન સોનગરા, રાકેશ સભાયા, ગજેન્દ્રસિંહ ઝાલા, નૈમિષ ઉમરેટીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial