Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૮ સપ્ટેમ્બર, સોમવાર અને ભાદરવા વદ એકમનું પંચાંગ

સુર્યોદય : ૬-૩૩ - સુર્યાસ્ત : ૬-૫૭

                                                                                                                                                                                                 

દિવસના ચોઘડીયા

(૧) અમૃત (ર) કાળ (૩) શુભ (૪) રોગ (પ) ઉદ્વેગ (૬) ચલ (૭) લાભ (૮) અમૃત

રાત્રિના ચોઘડીયા

(૧) ચલ (ર) રોગ (૩) કાળ (૪) લાભ (પ) ઉદ્વેગ (૬) શુભ (૭) અમૃત (૮) ચલ

વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા વદ-૧ :

તા. ૦૮-૦૯-ર૦૨૫, સોમવાર,

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૫,

મુસ્લિમ રોજઃ ૧૫, નક્ષત્રઃ પૂર્વ ભાદ્રા,

યોગઃ ધૃતિ, કરણઃ ભાલવ

તા. ૦૮ - સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નાણાકીય બાબતે આવકમાં વધારો જણાય. અટકી ગયેલી આવક શરૂ થાય. જાવકનું  પ્રમાણ ઓછું થવાથી રાહત રહે. દેશ-પરદેશના આયાત-નિકાસના કામમાં પ્રગતિ જણાય. ધંધાકીય  નવું આયોજન વિચારતા હોવ તો તે થઈ શકે. નોકરીમાં પદોજાતિ થાય., વિદ્યાર્થીવર્ગને મહેનતના  પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થાય. ધર્મકાર્ય-શુભકાર્ય થઈ શકે.

બાળકની રાશિઃ કુંભ ૧૪:૨૮ સુધી પછી મીન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh