Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રજાએ મંત્રીને દોડાવ્યા !
૫ટણા તા. ર૭: બિહારમાં નીતિશ કુમાર સરકારના મંત્રી શ્રવણકુમાર પર હુમલો થતા તેના કેટલાક સુરક્ષાકર્મીને ઈજા પહોંચી હોવાના અહેવાલો છે. મીડિયા અહેવાલો મુજબ પબ્લિકે મંત્રીજીને દોડાવ્યા હતાં. તાજેતરમાં બિહારની રાજ્ય સરકારના એક અન્ય મંત્રીને પણ પ્રજાએ ઘેર્યા હતાં. આ બીજી ઘટનાએ ચર્ચા જગાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial