Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવા પેઢીને વિભીષીકાથી અવગત કરાવાયા
જામનગર તા. ૨૩: જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય (અટલ ભવન)માં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઈ ભંડેરીની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય પર્વના ઉપક્રમે વિભાજન વિભીષીકા સ્મૃતિ દિન નિમિત્તે ગોષ્ઠી યોજાઈ હતી. આ તકે મુખ્ય વક્તા તરીકે ઉપલેટાના ધારાસભ્ય પ્રો. મહેન્દ્રભાઈ પાડલીયાએ સંવેદનશીલ પ્રવચન કર્યું હતું. આ તકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ પટવા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી દિલીપભાઈ ભોજાણીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial