Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૭-૧૪ - સુર્યાસ્ત : ૬-૪૭
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૦૫ :
તા. ૨૨-૦૨-ર૦૨૬, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૨,
મુસ્લિમ રોજઃ ૦૪, નક્ષત્રઃ અશ્વિની,
યોગઃ શુકલ, કરણઃ કૌલવ
તા. ૨૨ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કુટુંબ-પરિવાર, મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકશો. પરદેશના કામમાં સાનુકૂળતા મળી રહે. વ્યાવસાયિક બાબતે કેટલાક કામનો ઉકેલ આવે તો કેટલાક કામમાં આપને પ્રતિકૂળતા જણાય. નાણાકિય બાબતે મોટા અને ખોટા ખર્ચાઓના લીધે આપને તકલીફ ન પડે તેની તકેદારી આપે રાખવી પડે. સંતાન બાબતે ચિંતા હોય તો તે હળવી બને.
બાળકની રાશિઃ મેષ